
ILM MAJALIS
કલામે પીર
- પ્રકરણ - ૧
- આ કીતાબના લેખક નાસિર ખુશરૂનું જીવન ચરિત્ર.
- પ્રકરણ - ૨
- બઉતેર (72) ફિરકાના સિધ્ધાંતોના ખોટાપણા વિષે.
- પ્રકરણ - ૩
- ઈસમાઈલી મજહબ કે જે સત્ય છે, તે સિવાય બીજો કોઈ એવો મજહબ નથી કે જેથી નજાત મેળવી શકાય, એ બાબતના સત્ય ખુલાસા વિષે.
- પ્રકરણ - ૪
- નબુવત અને વસાયત યાને હ.પૈયગમ્બર રસુલ (સ.)ના વસીયતનામાના વહીવટ કરનારના દરજ્જા સંબંધી, કુરાને શરીફનું નાઝિલ થવું અને તેની તાવિલ વિષે.
- પ્રકરણ - ૫
- ઈમામતનો અર્થ, ઈમામના અપ્રસિધ્ધપણા અને જહુરાતના સમયો અને મહાન ક્યામત (ક્યામતુલ ક્યામત)ની મતલબ વિષે.
- પ્રકરણ - ૬
- જીસ્માની અને રૂહાની આલમો અને ચીજોના આદ અને અંત અને “મુસ્તજીબ” થી “ઈમામ” સુધીના દરજ્જાઓ વિષે.
- પ્રકરણ - ૭
- જુદા જુદા કેટલાક રૂપાલંકારિક વાક્યોમાં સમાયેલા ભાવાર્થની સમજણ; આ કિતાબને સાત પ્રકરણોમા વહેંચી નાખવાના કારણો; વિશ્વ અને મનુષ્ય વ્યક્તિત્વ વચ્ચેના સંબંધની ટૂંક વિગત વિષે.